અવમૂલ્યન
અવમૂલ્યન
1 min
403
અવમૂલ્યન કરવું એ જ ધ્યેય છે,
મૂલ્ય કરતાં તો ક્યાં કદી આવડે છે.
અવમૂલ્યન કરીને ઉતરતાં સમજે છે,
પણ ખુદ ઈશ્વર જ મૂલ્ય આંકી દે છે.
કોઈ અવમૂલ્યન કરે ફર્ક ક્યાં પડે છે,
ઈશ્વર સત્યને સાથ જરૂર આપે જ છે.
ભાવના નિર્ભર ક્યાં કદી કોઈ પર છે,
ચેહર માનો માથે હાથ કૃપાનો જો છે.
મૂલ્ય નાં કરે પણ અવમૂલ્યન કરે છે,
સરાહનીય નહીં પણ અવમૂલ્યન કરેછે