અધર્મ
અધર્મ
1 min
143
અધર્મ પર ધર્મનો વિજય થાય છે,
અધર્મ ધર્મના પાયાને અવગણે છે.
અધર્મ ધર્મની હાંસી ઉડાવે છે,
ધર્મ આધ્યાત્મ તરફ દોરે છે.
અધર્મને ધર્મની વચ્ચે ભેદરેખા છે,
ભાવના એ સિક્કાની બે બાજુ છે.