STORYMIRROR

Meena Mangarolia

Others

3  

Meena Mangarolia

Others

મૃત્યુ

મૃત્યુ

1 min
15.1K


મૃત્યુ પામીને અમર થવું

મૃત્યુ પછી લોકોના દિલમાં જીવિત રહેવું

એ જિંદગી જીવ્યાની પૂંજી છે


મૃત્યુને પ્રેમથી વધાવીશુ અને સજાવીશું.

તો મૃત્યુની નજીક જતાં ડર લેશ નહીં લાગે

મારા મૃત્યુશૈયા માં પ્રભુ એક વાર મને સૌને

પાયવંદન કરવા દેજે


મારી પ્રાથઁના પ્રભુ તું એક એક સ્વિકાર જે

સૌની નમન કરીને મારી ભૂલ માફ કર જે

મારી મૃત્યુશૈયા તું પાર ઉતારજે



Rate this content
Log in