મનથી માળા
મનથી માળા
1 min
153
મનથી રટાય ચેહર મા ની માળા,
એ થકી જ જીવન રહે છે હૂંફાળા,
દિલમાં જલવો ચેહરની જ્યોતિ,
એ થકી જ જીવનમાં મળે મોતી,
ગોરના કૂવે આવીને દર્શન કરજો,
એ થકી જ ભાવનામય બનજો,
કદમ તો ચેહર મા નાં રસ્તે ચાલે છે,
એ થકી જ જીવનમાં લહેર થાય છે,
ભક્તિ ભાવનો ક્યાં દેખાડો કરાય છે,
અદ્રશ્ય એ વિશ્વાસનો સેતુ સમાન છે.
