STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

મન મેળાપ

મન મેળાપ

1 min
198

મન મેળાપ વગર જીવન બેકાર છે,

મન મેળાપ થકી જીવનમાં ઉજાસ છે,


મન મેળાપ હોય તો સંસાર સરળ રહે છે,

મન મેળાપ થકી જ સંસાર રથ મહેંકે છે,


મન મેળાપ વગર જિંદગી દોઝખ બને છે,

મન મેળાપ થકી ભાવનાત્મક જોડાણ બને છે,


મન મેળાપ માટે એકમેકમાં સહનશક્તિ જરૂરી છે,

મન મેળાપ થકી એકમેકને અનુરૂપ થવાય છે,


મન મેળાપ કરવા જતું કરવાનો ભાવ જરૂરી છે,

મન મેળાપ એકબીજાની સમજણથી થાય છે.


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍