એ કૃષ્ણ
એ કૃષ્ણ
1 min
274
એ કૃષ્ણ ભગવાન ભજવા છે,
એ તો ભક્તોના ભય હરે છે રે,
એ કૃષ્ણ કૃપાળુ મુક્તિ દાતા છે,
એ તો ગીતાનું જ્ઞાન આપે છે,
ધર્મની રક્ષા કાજે લીલાં કરે છે,
ભક્તોનાં પોકારે દોડી આવે છે,
એ કૃષ્ણ અકળ લીલા કરે છે,
કર્મનો સિદ્ધાંત સમજાવે છે,
એ કૃષ્ણ તો ભવપાર ઉતારે છે,
ભાવના જોઈ રાજી થાય છે,
એ કૃષ્ણ તો પરમ સુખકારી છે,
એને ભજવાથી બેડો પાર થાય છે.
