આજનું ભણતર
આજનું ભણતર
1 min
188
આજનું ભણતરજ એવું થયું છે કે બાળકોને ભણતરમાં રસ જ ના રહે, ખાલી પુસ્તકનું જ્ઞાન, માટેજ ભણતર તો એવું હોવું જોઈએ જે ગમ્મત સાથે જ્ઞાન આપે તોજ ભણે બાળકો. આ ભણતર જો ભાર વિનાનું હોત તો, બાળકો સ્કૂલેથી ઘેર પહોંચીને સ્કૂલ બેગનો ઘા કરે ખરા ? માટેજ બાળકો ભણતરથી દૂર ભાગે છે, એ માટે ભણતરનું માળખું બદલવાની જરૂર છે, અને બાળકોને રસ પડે એ રીતે ભણતર રાખવું જોઈએ.