આ શણગાર
આ શણગાર
1 min
227
આ જીવનનો શણગાર ચેહર મા થકી છે,
આ જીવનનો ધબકાર ચેહર મા થકી છે,
કોઈ વાત દુઃખી કરે તો જપો ચેહર મા,
જિંદગીમાં લાવે સમાધાન તરત એ ચેહર મા છે,
જેવી ભાવના એવું ફળ એ કહેવત છે,
એમજ જિંદગીનો સાચો અસબાબ ચેહર મા છે
બની નિર્દોષ બાળક ચેહર માતા ને ભજો,
કારણકે આ જીવન ચેહર મા નો ઉપહાર છે,
ભજો સેવકો અંતરથી દોડી આવશે ચેહર મા,
સાચી શ્રદ્ધા અને વિશ્વાસથી ચમત્કાર સર્જે છે.