STORYMIRROR

pooja dabhi

Others

4  

pooja dabhi

Others

લાગણીની ધાર

લાગણીની ધાર

1 min
227

કોઈ એ સાચું જ કહ્યું છે કે,

કોઈ પણ વસ્તુ ઓવરફ્લો થાય છે ને,

તે હંમેશા નુકસાનકારક જ હોય છે,

એ પછી ભલે ને વર્ષો જુની લાગણી જ કેમ ના હોય !


જેમ વધારે પડતું વ્યસન એ શારીરિક નબળા બનાવે છે,

તેમ જ વધારે પડતી લાગણી માનસિક નબળા બનાવે,

એટલે જ કહેવાય છે કે વધારે કંઈ પણ સારું નથી એમ,

બોવ બધું માન સમ્માન આપીએ, ઈજ્જત કરીએ, 

પણ સમય જતાં પળવારમાં જ એ અળગા કરી દે છે


જયારે વધારે પડતો ખોરાક પણ શરીર ગ્રહણ કરી લે, 

તો એ પણ રોગનો દરવાજો ખોલીને ઊભો રહે,

તો પછી લાગણી ઓવરફ્લો થઈ પડે,

તો એતો અનેકો આશંકાઓ લઈને જ રહે છે.


Rate this content
Log in