કેમ ?
કેમ ?
1 min
136
દરેક પ્રશ્નોનો ઉત્તર મળશે તને,
તું હાર માને કેમ ?
કર્મ કરી સંદેહ રાખે કેમ ?
સમય પર તૂ રોષ રાખે કેમ ?
વર્તમાન પર તૂ ક્રોધ રાખે કેમ ?
આ સ્થિતિ પણ અનિત્ય છે તો,
નિત્યતા \નો ખોટો બોધ રાખે કેમ ?
ઇચ્છુક ઘટના ન બનવા પર,
ફરિયાદ રાખે કેમ ?
લખાયેલી જ છે તારા જીવન ની દરેક ક્ષણ,
તો અમુક ક્ષણનો તૂ અસ્વીકાર રાખે કેમ ?