Purvi Shukla
Others
ના કશું બાંધવાનું હોય છે,
પણ જરૂરતે છોડવાનું હોય છે.
લાગતા ના જે નિજના લાગણીથી,
હા પરિચિતોનું વર્તુળ દોરવાનુંહોયછે.
કામનું જે હોય ના એ બધું ,
મનમાંથી ખંખેરવાનું હોય છે.
ના મળતાં જે દિલથી તો પછી,
ત્યાંથી મન ને પાછું વળવાનું હોય છે.
હું પણ શિક્ષક
કૃષ્ણ ગાથા
ખુમારી
પ્રીત ની રીત
નારી વંદના
મિલન
ઘડતર
પ્રસ્તાવ
કોણ છે?
આપી શકો