YATHARTH GEETA

Others

2  

YATHARTH GEETA

Others

યથાર્થ ગીતા-૩૦

યથાર્થ ગીતા-૩૦

1 min
400


गाण्डीवं स्रंसते हस्तात्त्वक्चैव परिदह्यते

न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मन:।।३०।।

અનુવાદ-મારા હાથમાંથી ગાંડીવ ધનુષ્ય સરી જાય છે. ચામડી બળે છે. અર્જુનને તાવ ચઢી આવ્યો. તે સંતપ્ત થઇ ઉઠ્યો કે આ કે યુદ્ધ છે જેમાં સ્વજનોજ ઉભા છે? અર્જુનને ભ્રમ થઈ ગયો. તે કહે છે કે હવે મારાથી ઊભા રહી શકાતું નથી. હવે આગળ જોવાની મારામાં શક્તિ રહી નથી.


Rate this content
Log in