ચરણોમાં
ચરણોમાં
1 min
207
આ ચરણ તો ચેહર તરફ જ વળે છે,
ભલે ને ગમે તેવી તકલીફો હોય પણ,
સતત ગોરના કૂવે આરતી ભરવી છે,
મરજી ચેહરની હોય તો જ મળે છે,
ભાવના જોને મનડું ચેહરમય રહે છે,
એ દર્શન થકી જ પાવનકારી બને છે,
સારો સમય તો ચેહર મા જ લાવે છે,
એવી મહેર મળે તો એ નસીબદાર છે,
દુઃખમાં સદાય ખભો ચેહર મા ધરે છે,
કદાચિત આ માથું ઢળે તો પવિત્ર છે.