STORYMIRROR

Aarti Paritosh Joshi

Others

3  

Aarti Paritosh Joshi

Others

શબ્દોનો શણગાર કવિતા

શબ્દોનો શણગાર કવિતા

1 min
136

શબ્દોની વાચા ફૂટે, 

શબ્દોનો શણગાર થાય. 


દિલમાં વેદના સ્ફૂરે,

દિલમાં સરવાણી થાય. 


અંતરને તરબતર કરે,

ત્યારે સર્જન કવિતાનું થાય. 


સદા અભિવ્યક્ત કરાવતી કવિતા, 

સદા ભાવનાઓ પ્રગટ થાય.


Rate this content
Log in