STORYMIRROR

parekh nirav

Others

3  

parekh nirav

Others

મૃત્યુ પછીનુ જીવન સમજી સક્યા

મૃત્યુ પછીનુ જીવન સમજી સક્યા

1 min
160

મારા જન્મ અને મૃત્યુ વચ્ચેનો તફાવત સમજી ના શક્યા લોકો, 

કેમ પૂછે છે એ તફાવતનુ ઉદાહરંણ મારી પાસે સમજી ના શક્યા લોકો, 


જીવન સમૃદ્ધ મેં કર્યું મારુ એ જાણીને પણ તફાવતમાં મને ઉલજાવતા રહે છે લોકો,

પરીક્ષા પૂરી તો કરી એ તફાવતની જવાબ માગ્યો તો કહે છે મૃત્યુનો તફાવત બતાવશો ?


પણ શું કહુ એ મારા અને પારકાને એ મારા મૃત્યુ વચ્ચેનો પણ તફાવત સમજી ના શક્ય લોકો,

જ્યારે આ મૃત્યુ પછીનુ જીવન મળયુ એવુ કે લોકો યાદ કરીને રડી પડ્યા,

ત્યારે એ તફાવતનુ ઉદાહરંણ જે મારા મૃત્યુ પછીનુ જીવન હતુ એ સમજી શક્યા લોકો.


Rate this content
Log in