ખંજન
ખંજન
1 min
214
આનુવંશિક ગુણ
ચહેરો નિખાર છલકાવી,
ખંજન થકી સ્નેહ,
ગાલોની લાલિમા વધારે છે,
મોહિત મન નાચે,
રત્ન જડિત શોભે ખંજન.
આનુવંશિક ગુણ
ચહેરો નિખાર છલકાવી,
ખંજન થકી સ્નેહ,
ગાલોની લાલિમા વધારે છે,
મોહિત મન નાચે,
રત્ન જડિત શોભે ખંજન.