નર્તકી
નર્તકી
1 min
1.3K
કોઈ કવિતા,
પાઠ્ય-પુસ્તકમાં
સ્થાન પામે,
ત્યારે કુશળ
નર્તકી, એન.સી.સી.ની
શિસ્તબધ્ધ
પરેડમાં હોય,
એવું લાગે
કોઈ કવિતા,
પાઠ્ય-પુસ્તકમાં
સ્થાન પામે,
ત્યારે કુશળ
નર્તકી, એન.સી.સી.ની
શિસ્તબધ્ધ
પરેડમાં હોય,
એવું લાગે