Khvab Ji
Others
સરળ
અભિગમમાં
ખાંચો અાવી જાય, તો
અભિવ્યક્તિ
રજોટાય છે..!
જેમ, વાસીદું કાઢ્યા પછી પણ,
ઓરડા ના
ખાંચામાં રજ
રહી જવા સંભવ છે...!
પાનની પિચકારી
શ્વાસ ઉચ્છવા...
માનતા
અપરાધભાવ
કૂવો
અંધારું
ઉજાગરા કે જાગ...
દીપોત્સવ
સરનામું
જન્મ દિવસ