STORYMIRROR

Khvab Ji

Others

2  

Khvab Ji

Others

મોરપીંછ

મોરપીંછ

1 min
2.7K


પક્ષીઓમાં માત્ર

મોર જ કળા

કરે છે, તેથી

કૃષ્ણે મોરપીંછને

શિરોઘાર્ય કર્યું ?

કે કૃષ્ણે

મોરપીંછને

શિરોધાર્પ કર્યું,

તેથી મોર કળા

કરી શકે છે ?


Rate this content
Log in