શિવનાં શિવલિંગે જળાભિષેક કરે દુગ્ધથી, ક્ષુધાથી ટળવળતાં રાંકને ભૂખે મારે છે માનવી. શિવનાં શિવલિંગે જળાભિષેક કરે દુગ્ધથી, ક્ષુધાથી ટળવળતાં રાંકને ભૂખે મારે છે માનવી...
જળાભિષેક માત્રથી રીઝનારા દેવ જે , દેવ દાનવ ભેદ ના વિચારે ભોળા શંકર. જળાભિષેક માત્રથી રીઝનારા દેવ જે , દેવ દાનવ ભેદ ના વિચારે ભોળા શંકર.