એવું કોણે કહ્યું
એવું કોણે કહ્યું




એવું કોણે કહ્યુ કે ઈશ્વરની આરતી,
અગરબતી કે ધુપિયાથી કે,
માળાથી જ ભક્તિ કે પૂજા થાય છે,
અરે મનમાં જો સાચી નિષ્ઠા અને
લગન હોય તો મનથી પણ પૂજા થાય છે,
અને મનથી ચારધામ યાત્રા થાય છે.
એવું કોણે કહ્યુ કે ઈશ્વરની આરતી,
અગરબતી કે ધુપિયાથી કે,
માળાથી જ ભક્તિ કે પૂજા થાય છે,
અરે મનમાં જો સાચી નિષ્ઠા અને
લગન હોય તો મનથી પણ પૂજા થાય છે,
અને મનથી ચારધામ યાત્રા થાય છે.