Bhavna Bhatt
Others
એવું કોણે કહ્યુ કે ઈશ્વરની આરતી,
અગરબતી કે ધુપિયાથી કે,
માળાથી જ ભક્તિ કે પૂજા થાય છે,
અરે મનમાં જો સાચી નિષ્ઠા અને
લગન હોય તો મનથી પણ પૂજા થાય છે,
અને મનથી ચારધામ યાત્રા થાય છે.
કુટુંબ ભાવના
લાગણી
દેવ ઉઠી એકાદશ...
નકામું છે
ઓ ચેહર મા
આજે ભાઈબીજ છે
નવાં વર્ષની શ...
પડતર દિવસ
મનન
સરકી જાય પળ