અમીનું અતર
અમીનું અતર
માણસાઈની અમીનું અત્તર બની,
ચોતરફ સુવાસ ત્યારે ફેલાવે છે,
જ્યારે માણસ દિલથી સચ્ચાઈથી જીવતો હોય,
ત્યારે જ ફૂલોની જેમ સુવાસ રેલાય છે.
દિલની ભાવનાઓ અને
દયાનો ભાવ જ્યારે ભળે છે,
ત્યારે સોનામૂ સુગંધ ભળે છે,
માટેજ આ અણમોલ જીવનમાં,
સત્કર્મોની સુવાસ ફેલાવી જઈએ,
કેમકે ફરી માનવ દેહ મળે કે ના મળે.