પરિચય:
નામ: રઝિયા બેગમ અકબર મિર્ઝા”રાઝ”
અભ્યાસ: ડી ફાર્મ,તથા ડીપ્લોમા ઇન ડીઝાસ્ટર મેનેજમેંટ
વતન: ખંભાત
જીવન નો હેતુ: કર્મણ્યેવાધિકા રસ્તે મા ફ્લેષુ કદાચન
અર્થાત કર્મ કરેજા,ફળની આશા રાખતો નહિં.
યાનિ નેકી કર ઔર દરિયા મેં ડાલ
કાર્ય: મેડીકલ સ્ટોર ઇન્ચાર્જ ,માનસિક આરોગ્ય ની હોસ્પીટલ... Read more
પરિચય:
નામ: રઝિયા બેગમ અકબર મિર્ઝા”રાઝ”
અભ્યાસ: ડી ફાર્મ,તથા ડીપ્લોમા ઇન ડીઝાસ્ટર મેનેજમેંટ
વતન: ખંભાત
જીવન નો હેતુ: કર્મણ્યેવાધિકા રસ્તે મા ફ્લેષુ કદાચન
અર્થાત કર્મ કરેજા,ફળની આશા રાખતો નહિં.
યાનિ નેકી કર ઔર દરિયા મેં ડાલ
કાર્ય: મેડીકલ સ્ટોર ઇન્ચાર્જ ,માનસિક આરોગ્ય ની હોસ્પીટલ વડોદરા
પ્રકાશિતપુસ્તક: (૧) “ક્ષિતિજ” માટે નવોનમેશ યુવાપારિતોષિક પ્રાપ્ત
(૨) ગુજરાત સાહિત્ય અકાદમી ધ્વારા કવિયિત્રીઓના કાવ્યોના સંપાદિત પુસ્તક
” ટેરવે ઉગ્યું આકાશ” માં કવિતા ને સ્થાન મળ્યું
(૩) ગુજરાત ની ૧૦૦ મહિલા કવિયત્રીઓ ડો. અંજના સંધીર ધ્વારા સંપાદિત હિન્દી
કવિતાઓના પુસ્તક: “સ્વર્ણ આભા ગુજરાત” માં 3 રચના નો સમાવેશ,
(૪) “વિશ્વમેળો ગુજરાત” ના અંકો માં બે લેખ નો સમાવેશ,
(૫) ગુજરાત સરકારના ગૃહવિભાગ (જેલ) ના બંદિવાનોના પેઇન્ટીંગ ના પુસ્તક ના કવરપેજ પર કવિતાને સ્થાન
(૬) કવિ મિલન વડોદરા ના ૫0 વર્ષના સુવર્ણ અવસર પર પ્રકાશિત સહિયારા સંગ્રહ
“આતશ ના સથવારે” માં દેશભક્તિ ગીત ની નોંધ લેવાઈ
પુરસ્કાર:”મેરા વતન” ના ગીત માટે લાયંન્સ ક્લબ નડીયાદ તરફ થી પ્રથમ પુરસ્કાર.
હાલ માં બંદીવાનો ની વ્યથા"દીવાલો ને પણ દિલ હોય છે "તથા દેશ ભક્તિના ગીતો"मेरा वतन "સાયુજ્ય પ્રકાશન દ્રારા પ્રકાશિત કરવામાં આવી. Read less