નિજાનંદી કવિતા
નિજાનંદી કવિતા
1 min
13.6K
જ્યારે કોઈ
કવિતા રજુ કરવા
કોઈ ન બોલાવે મુશાયરામાં,
સામયિકના તંત્રી કે સંપાદક
સાથે બિડેલા કવરમાં
સાભાર પરત કરે કવિતા,
અરે ! મિત્રોય
દૂર ભાગવા લાગે
હાથમાં કાગળ જોઈને,
છતાં
નકટા થઈને
વહાવીએ શબ્દસરીતા
તે જ... તે... જ...