STORYMIRROR

Rupal Kesaria

Others

3  

Rupal Kesaria

Others

જ્યારે જ્યારે કંઈ લખવાનું મન થાય ત્યારે

જ્યારે જ્યારે કંઈ લખવાનું મન થાય ત્યારે

1 min
168

જ્યારે જ્યારે કંઈ લખવાનું મન થાય ત્યારે,

મન અવઢવમાં મૂકાય જાય છે,


ક્યાંથી શરૂઆત કરું અને શું લખું ?

વિચારોના વૃંદાવનમાં જાણે વાવાઝોડું ફૂંકાયું હોય,

એવો અહેસાસ થાય છે,


પણ આ પાગલ મન અને હૈયું આમ ક્યાં કંઈ સમજી શકે,

એ તો બસ કાગળ પર કવનીનો સાથ લઈ સાદ પાડે,

અને મનગમતું કે પછી મૂંઝાતું બસ શબ્દો દ્વારા પગલીઓ પાડતું હોય છે.


Rate this content
Log in