કારણ કે..
કારણ કે..
1 min
1.1K
જિંદગીમાં ગમે તેટલા દુઃખ આવે,
તમારા આંસુને રોકશો નહીં,
આંસુને વહી જવા દેજો.
કારણ કે..
જમા થયેલા પાણીમાં મેલેરીયાના મચ્છર થાય છે.