STORYMIRROR

તમારા...

તમારા હૃદયમાં મારા વડે સર્જાયેલ અસ્તવ્યત લાગણીઓ, બેચેન અને અકળાવનારી વાતો, સાતત્યતા વિહીન મસ્તી, તાર્કિક દલીલો સાથેનો સ્નેહ..આ સઘળું સમેટીને મારે હળવેકથી નીકળી જવું છે. તમારું અને મારું રુદય છોલાય નહિ તે રીતે...! તેનું કારણ નહિ પૂછો ? પૂછજો મને ..! હું કહીશ કયારેક...!! દુરસુદુરથી કોઈક ખારા રણ પરથી આવતી હવાને ધ્યાનથી સાંભળજો. લયબદ્ધ રીતે વહેતા તે પવનના આરોહ અવરોહમાં તમને મારા શબ્દો અનુભવાશે...!!

By અનિરુદ્ધ ઠકકર "આગંતુક"
 267


More gujarati quote from અનિરુદ્ધ ઠકકર "આગંતુક"
14 Likes   1 Comments
23 Likes   0 Comments