સુવિચાર
સુવિચાર
1 min
221
વીતી ગયેલી જિંદગીને કયારેય યાદ ના કરો
કિસ્મતમાં જે લખ્યું છે તેની ફરિયાદ ના કરો
જે થવાનું છે તે તો થઇ ને જ રહેશે કાલની ફિકરમાં
તમારી આજ ખરાબ ના કરો