STORYMIRROR

*વિશ્વ...

*વિશ્વ સંગીત દિન* ૨૧-૬-૨૦૨૩ સંગીત નાં સરગમનાં સૂર થકી આનંદ મળશે, ભાવનાના ઉઝરડાં પર મલમ મળશે. સંગીત સ્નેહના તાંતણે બાંધે છે તો ક્યાંક દર્દની દવા બને છે ને સંગીતની સાધના થકી ઈશ્વર નો સાક્ષાત્કાર થાય છે... *કોપી આરક્ષિત* *©* *ભાવના ભટ્ટ અમદાવાદ* ➖〰️➖〰️➖〰️➖〰️➖

By Bhavna Bhatt
 25


More gujarati quote from Bhavna Bhatt
1 Likes   0 Comments
1 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments