“
*ટેક્નોલોજી વરદાન કે અભિશાપ* ટુંકું
આ ટેકનોલોજી નો જમાનો છે એટલે ટેકનોલોજી સાથે કદમ મિલાવી ને ચાલવું પડે,
પણ ટેકનોલોજી ની આડ અસરો પારિવારિક સંબંધોમાં ભાવનાત્મક અસર કરે છે એ થકી અભિશાપ બને છે.
માટેજ ટેકનોલોજી નો ઉપયોગ કેટલો અને કેવી રીતે કરવો એ દરેકની સમજ પર નિર્ભર કરે છે.
*યોગ્ય રીતે ઉપયોગ કરવાથી ટેકનોલોજી વરદાન રૂપ સાબિત થાય છે,
અને ખોટાં માર્ગે ઉપયોગ કરવાથી વિનાશકારી બની ને અભિશાપ બને છે...
*ક
”