STORYMIRROR

*ટેક્નોલોજી...

*ટેક્નોલોજી વરદાન કે અભિશાપ* ટુંકું આ ટેકનોલોજી નો જમાનો છે એટલે ટેકનોલોજી સાથે કદમ મિલાવી ને ચાલવું પડે, પણ ટેકનોલોજી ની આડ અસરો પારિવારિક સંબંધોમાં ભાવનાત્મક અસર કરે છે એ થકી અભિશાપ બને છે. માટેજ ટેકનોલોજી નો ઉપયોગ કેટલો અને કેવી રીતે કરવો એ દરેકની સમજ પર નિર્ભર કરે છે. *યોગ્ય રીતે ઉપયોગ કરવાથી ટેકનોલોજી વરદાન રૂપ સાબિત થાય છે, અને ખોટાં માર્ગે ઉપયોગ કરવાથી વિનાશકારી બની ને અભિશાપ બને છે... *ક

By Bhavna Bhatt
 42


More gujarati quote from Bhavna Bhatt
1 Likes   0 Comments
1 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments