STORYMIRROR

શિક્ષક...

શિક્ષક દિન.. સુવિચાર સમય જેવો કોઇ શિક્ષક નથી! જે પ્રલય અને નિર્માણ બન્નેને ઘડી શકે છે. ને જીંદગી જેવી કોઇ પાઠશાળા નથી,શાળામાં જેનો ઉલ્લેખ પણ નથી થયો તેવા પાઠ શીખવી,અઘરા પેપર કાઢી,હરપળ કસોટી કરી જીવનનું ઘડતર કરે છે. ડૉ નારદી પારેખ નંદી.

By Nardi Parekh
 12


More gujarati quote from Nardi Parekh
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments