“
નાટકમા ડાઇરેક્ટર ને અને જીંદગી મા ઇશ્વર ને ખ્યાલ હોય છે કે કોણ કયુ પાત્ર સારી રીતે ભજવી શકશે .........માટે દુખ આવે ત્યારે ફરિયાદ કરીને ઈશ્વરના વિશ્વાસને ખોટો પાડવા બદલે તે દુખમાંથી પાર નીકળી ઇશ્વર એ મૂકેલો વિશ્વાસ ઉપર ખરા ઉતરવુ તેજ શ્રેષ્ઠ મનુષ્યનુ કર્તવ્ય છે..........
HETSHRI KEYUR
”