STORYMIRROR

મૌન હોય પણ...

મૌન હોય પણ મન માં વિચારો ના વમળ સર્જાતા હોય તેને મૌન ન જ કહી શકાય...હોઠ ખામોશ હોય અને દિલ પણ શાંત હોય..કોઈ વિચારો ની જ્યાં entry ન હોય..તે જ તો મૌન કહી શકાય...મૌન ના શબ્દો ફક્ત પ્રેમ..સ્નેહ જ સમજી શકે ..

By Nalini Shah
 380


More gujarati quote from Nalini Shah
0 Likes   0 Comments
2 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments

Similar gujarati quote from Abstract