“
*મારું મારું* ૨૮-૪-૨૦૨૨
અન્યાય દેખાય તોય મારું મારું ન છૂટે,
ને પોતાનું પેટ રડતું રહે તોય આંખ ન ખુલે'
ત્યારે જ મહાભારત સર્જાય છે.. ઝાંસીની રાણી ને જીજાબાઇ બનવા માટે તો હિમ્મત જોઈએ...
આજકાલ સંબંધોમાં સત્ય નો પક્ષ લેવા કોઈ તૈયાર નથી,
ને જુઠ્ઠાં લોકોની વાતમાં પોતાના જ ઘરમાં આગ લગાડી ને ફાયરબ્રિગેડ ને શોધે છે...
*ભાવના ભટ્ટ અમદાવાદ*
”