STORYMIRROR

ઈશ્વર જેટલો...

ઈશ્વર જેટલો રહેમદિલ કોઈ નથી... આપણે બેલયાનત પ્રવૃત્તિઓ કરીએ ત્યારે ઈશ્વર એવાં સંજોગો નિર્માણ કરે કે જે શરૂઆતમાં ઢાકી દે છે જેને આપણે આપણી ચાલાકી સમજી લઈએ છીએ.. એ જ લજ્જાવિહીન પ્રવૃત્તિઓ આગળ ચાલતાં જાહેર થાય એ પછી જ આપણે શરમથી કદાચ સુધરીએ છીએ. ...કિશોર વાળા

By Kishor Vala
 14


More gujarati quote from Kishor Vala
0 Likes   0 Comments
0 Likes   0 Comments