“
*એવી* ૩૦-૬-૨૦૨૨
એવી નાની અમથી વાતચીત થકી કોઈ પણ બાબતમાં મતભેદ થાય તો બોલાચાલી બંધ નાં કરવી જોઈએ કારણકે જો બોલાચાલી બંધ થઈ જાય તો મનભેદ થઈ જાય છે અને પછી એ થકી સંબંધોમાં અંતર વધતું જાય છે માટેજ કોઈ પણ વાતને સહજ રીતે લઈને એ વાતનો અંત લાવીને હસતાં હસતાં સંબંધ જોડી રાખીએ તો જ સંબંધ મજબૂત બને છે...
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖
”