“
એક કવિએ તેની અંદરનાં,પોતાનાં ગાઢ જંગલો ને જીવંત રાખવા જરૂરી છે. ચાળીસની ઉમર પછી કવિ બની રહેવા માટે તમારા "અંધકારમય આફ્રિકા" ની જાગરૂકતા હોવી જરૂરી છે, તમારી જાતનો તે ભાગ જે ક્યારેય કાબુમાં કરી શકાશે નહીં... - અને ત્યાં જ કવિ નો આત્મા વાસ કરે છે...!
”