STORYMIRROR

*અરરરરરર*...

*અરરરરરર* કટાક્ષીકા... ૩-૧૨-૨૦૨૧ અરરરરરર.. અમુક જણાં તો જશ લેવાનાં ભૂખ્યા હોય છે, કોઈને સફળતા મળે તો કહે મેં કહ્યું હતું ને કે આ રસ્તા ઉપર ચાલવાથી સફળતા પ્રાપ્ત થશે; અને જો વ્યક્તિને અસફળતા મળે તો કહે મેં તો તમને પેહલા સમજાવ્યું હતું કે તમે લીધો છે એ રસ્તો યોગ્ય નથી પણ તમે સમજ્યાં નહીં... બોલો આવાને શું કહેવું? *કોપી આરક્ષિત* *©* *ભાવના ભટ્ટ અમદાવાદ...* ➖〰️➖〰️➖〰️➖〰️➖

By Bhavna Bhatt
 232


More gujarati quote from Bhavna Bhatt
1 Likes   0 Comments
1 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments