“
*આ દેવી મા* ૬-૫-૨૦૨૧
આ ચેહર મા તો મમતાનો મહાસાગર છે,
જે સમજી શકે નાં ચેહર મા ને એ જીવ તો પામર છે.
ક્ષમતા એની છે ભવસાગર પાર ઉતરવાની,
છતાંય છબછબિયાં કરો તો એ ગાગર છે.
ચેહર મા તો અડધું બોલો ને આખી વાત સમજી જાય છે,
આજે દિલથી એક જ પ્રાર્થના ચેહર મા આ મહામારીમાં થી સૌને ઉગારજે ..
દિલથી કહે છે ભાવના,
ચેહર મા એ અણમોલ ખજાનો છે..
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖〰️➖〰️➖〰️➖〰️➖
”