નિરાશાના પાટિયા પર આત્મવિશ્વાસની હથોડી મારીને, હતાશાને શુદ્ધ વિચારોથી હેઠી પછાડીને , અંધારામાં કોઈ રસ્તો જડે કે, ન જડે, સાહસથી ઝંપ્લાવીને તો ઈશ્વરીય તત્વ હંમેશા આપણી સાથે જ રહે છે. - nikymalay
Share with friendsથઈ રહ્યો છે ધરામાં કોલાહલ ઘમ્મર વલોણે, બિચકયુ માનવ મહેરામણ તમ્મર વલોણે. કામનો નહીં પાર ને થાય છે એવું ગોકીરુ, શોરબકોર ચડિયાતા માનવી મક્કમ વલોણે.
"તાર અને ટપાલનું સુધરેલું ઇલેક્ટ્રોનિક માધ્યમ એટલે ઈમેલ, જે 20મી સદીનું વાયુ વેગ ડિજિટલ સંદેશા માધ્યમ છે."