નિરાશાના પાટિયા પર આત્મવિશ્વાસની હથોડી મારીને, હતાશાને શુદ્ધ વિચારોથી હેઠી પછાડીને , અંધારામાં કોઈ રસ્તો જડે કે, ન જડે, સાહસથી ઝંપ્લાવીને તો ઈશ્વરીય તત્વ હંમેશા આપણી સાથે જ રહે છે. - nikymalay
No Audio contents submitted.