STORYMIRROR

જીવનમાં જો...

જીવનમાં જો નાની તક પણ મળે તો એનો લાભ લઈ લેવો જોઈએ.મોટા અવસરની રાહમાં સમય પસાર કરવા કરતાં નાની નાની તકોને પગથિયાં બનાવીને જીવનમાં આગળ વધવું જોઈએ.નાની તકનું વેલકમ કરનારના દ્વારે મોટો અવસર અવશ્ય આવીને ઊભો રહે છે. ~પાર્થસારથિ એ. મહેતા

By Mehta Parthsarathi Alkeshkumar
 106


More gujarati quote from Mehta Parthsarathi Alkeshkumar
1 Likes   0 Comments
0 Likes   0 Comments
2 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments

Similar gujarati quote from Inspirational