STORYMIRROR

" જીવનમાં...

" જીવનમાં આદતો બદલો તો જીવન અર્થપૂર્ણ બનશે, આદતો થી જીવન બને છે, ખાવું, પીવું, જમવું, નહાવું એક આદત છે તેના વગર જીવન શ્ક્ય નથી, તેમ કસરત વગર શરીર રોગો નું ઘર બનશે, આદતો સુધારો, ખુશ રહો, આજે શુંં કરવું છે તેનાથી ટેવ પાડો ,કસરત કરો ,યોગ કરો, નિરોગી રહો‍

By કરન ગોહેલ ૦૦૭
 25


More gujarati quote from કરન ગોહેલ ૦૦૭
24 Likes   0 Comments
1 Likes   0 Comments