STORYMIRROR

* હંમેશા...

* હંમેશા યાદ રાખો કે 1% નેગેટીવ વિચારો આપણાં 99% પોઝીટીવ વિચારોને અસ્ત વ્યસ્ત કરવા માટે સક્ષમ બની શકે છે.કારણ કે નેગેટીવ વિચારોનું કાર્ય જ નુકસાન કરવાનું હોય છે. હંમેશાં નેગેટીવ વિચારોથી દૂર રહેવાનો પ્રયત્ન કરો. * વિચાર અને વિશ્વાસથી સભર બની જરૂરી અને શ્રેષ્ઠ કાર્યોમાં પોતાને વ્યસ્ત રાખો. પૂર્વી સુનીલ પટેલ. ⚘✍

By Purvi sunil Patel
 23


More gujarati quote from Purvi sunil Patel
1 Likes   0 Comments
2 Likes   0 Comments
1 Likes   0 Comments
1 Likes   0 Comments
2 Likes   0 Comments