STORYMIRROR

એ સર્જક જ...

એ સર્જક જ જાણે જેણે જીવ્યાં જીવન જાજાં. કદી કીડી ની વ્યથા કહી, કદી રંક જીવન પાના. કોઈ દિ કબીર કૃષ્ણ બન્યો, કદી વૃઘ્ધ ના ઝંખાપા. વાસ્તવિકતા જે સંઘરેલ હૈયે આપી એને વાચા. - તીર્થ સોની "બંદગી" રાજકોટ

By Tirth Soni
 173


More gujarati quote from Tirth Soni
0 Likes   0 Comments
13 Likes   0 Comments
30 Likes   0 Comments
12 Likes   0 Comments
24 Likes   0 Comments