STORYMIRROR
એ...
એ સર્જક જ જાણે...
એ સર્જક જ...
“
એ સર્જક જ જાણે જેણે જીવ્યાં જીવન જાજાં.
કદી કીડી ની વ્યથા કહી, કદી રંક જીવન પાના.
કોઈ દિ કબીર કૃષ્ણ બન્યો, કદી વૃઘ્ધ ના ઝંખાપા.
વાસ્તવિકતા જે સંઘરેલ હૈયે આપી એને વાચા.
- તીર્થ સોની "બંદગી"
રાજકોટ
”
173
More gujarati quote from Tirth Soni
Download StoryMirror App