“
દિવસ દરમિયાન કરેલી એક સારી પ્રવૃત્તિ આપણને આખા દિવસનો સંતોષ આપે છે.બાહ્ય આનંદ મેળવવા માટે આપણી પાસે ઘણા રસ્તાઓ છે પણ આંતરિક આનંદ કોઈ એક સારા કામમાં છૂપાયેલો હોય છે.આપણા દ્વારા કરાયેલું એક સારું કાર્ય ઈશ્વરે આપણને આપેલી ક્ષમતાનું શ્રેષ્ઠ પ્રદર્શન છે.
”