હું ભાવિની.... એક શિક્ષિકા... મનના ભાવોની ભીનાશ કાગળ પર રેલાઈ જાય છે ને કાવ્ય આકાર લઇ લે છે...બસ આમ જ જીંદગી નો સાર કહેવાઈ જાય છે...
જીવનની ક્ષણે ક્ષણ જીવંત કરે એ જ "શિક્ષણ "