I'm Dharmishtha and I love to read StoryMirror contents.
Share with friendsકેટલાક સુવિચારો ૧- જો દિલમાં કડવાશ હશે તો મોંઢા ઉપર ગમેતેટલી મીઠાશ હશે તો પણ તે સારી નહિ જ લાગે. ૨- એકસમયે સાપનું ઝેર ઉતારી શકાય પણ માણસનું ઝેર ક્યારેય ઉતારી ના શકાય. ૩- સ્વાર્થી માણસો ક્યારેય કોઇના હિત વિષે વિચારી શક્તા જ નથી. ૪- જે દિલના સાફ હોય તે ક્યારેય કોઈનું અહિત ન કરી શકે. ૫- જરૂરી નથી કે જે મોઢાનું મીઠું હોય તે દિલથી પણ મીઠું જ હોય. ધર્મિષ્ઠાબેન દેસાઈ