લખવું અને લખાઈ જવામાં ફરક છે, હું લખતી નથી બસ આમજ લખાય જાય છે..... હું માનું છું વ્યક્તિ કળાને પસંદ નથી કરતી પરંતુ કળા વ્યક્તિને પસંદ કરે છે. એટલે ઈશ્વરે આપેલ જે તે કળાનું વ્યક્તિએ સન્માન કરવું જોઈએ કેમકે એ ઈશ્વરનો આશીર્વાદ છે. જે સહુ કોઈ ને નથી મળતો.
Share with friends
No Audio contents submitted.